
શહેરી મેલેરિયા વિભાગ
વિભાગ
વિશે
શહેરી મેલેરીયા યોજના સરદારનગર ભાવનગર માં આવેલ છે. જે ઓફીસ સમય સવારે ૯ થી ૧ તથા ૨ થી ૬ છે તેમજ હાલમાં શહેરનાં ૧ થી ૧૩ યુ.પી.એચ.સી ખાતે અત્રે નાં વિભાગના કાયમી કર્મચારીઓ , મેલેરીયા ઇન્સપેકટર-૧, સુપીરીયર ફિલ્ડ વર્કર-૧૦, ફિલ્ડવર્કર-૧૩ વહિવટી સરળતા હેતુથી કામગીરી કરે છે. દર રવિવાર તથા જાહેર રજા નાં દિવસો માં કામગીરી બંધ રહે છે.
સરકારશ્રી તરફથી ટેમોફોસ ૫૦ ઇ.સી. બાયોલાર્વી સાઇડ, પાયરેથ્રમ ૨% તથા ACT Kit વગેરે વિના મુલ્યે ફાળવવામાં આવે છે.